- ચંદીગઢ UT
- ક્રિએટિવ કોર્નર
- દાદરા નગર હવેલી UT
- દમણ અને દીવ U.T.
- વહીવટી સુધારા અને લોક ફરિયાદ વિભાગ
- જૈવ પ્રૌદ્યોગિકી/બાયોટેકનોલોજી વિભાગ
- વાણિજ્ય વિભાગ
- ગ્રાહક બાબતોનો વિભાગ
- ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ (DIPP)
- પોસ્ટ વિભાગ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
- દૂર સંચાર વિભાગ
- ડિજિટલ ઇન્ડિયા
- આર્થિક બાબતો
- એક ભારત શ્રેષ્ઠ ભારત
- ઊર્જા સંરક્ષણ
- વ્યય પ્રબંધન આયોગ
- ખાદ્ય સુરક્ષા
- ગાંધી@150
- કન્યા કેળવણી
- સરકારી જાહેરાતો
- ગ્રીન ઇન્ડિયા
- અતુલ્ય ઇન્ડિયા!
- ઇન્ડિયા ટેક્સટાઇલ્સ
- ભારતીય રેલ
- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન - ISRO
- રોજગાર નિર્માણ
- LiFE-21 ડે ચેલેન્જ
- મન કી બાત
- મેન્યુઅલ સ્કેવેન્જિંગ-ફ્રી ઇન્ડિયા
- પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય
- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
- રસાયણ અને ખાતર મંત્રાલય
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય
- કોલસા મંત્રાલય
- કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
- સંસ્કૃતિ મંત્રાલય
- સંરક્ષણ મંત્રાલય
- પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
- શિક્ષણ મંત્રાલય
- ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય
- પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
- વિદેશ મંત્રાલય
- નાણા મંત્રાલય
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
- ગૃહ મંત્રાલય
- આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
- માહિતી અને પ્રસારણ મંત્રાલય
- જળશક્તિ મંત્રાલય
- કાયદા અને ન્યાય મંત્રાલય
- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME)
- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
- ઊર્જા મંત્રાલય
- યસામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
- આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
- સ્ટીલ મંત્રાલય
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
- માયગવ મુવ -સ્વયંસેવક
- નવી શિક્ષણ નીતિ
- ન્યૂ ઇન્ડિયા ચેમ્પિયનશિપ
- નીતિ આયોગ
- ઇન્ડિયાના વિકાસ માટે NRIs
- ઓપન ફોરમ
- મહેસુલ અને GST
- ગ્રામીણ વિકાસ
- સાંસદ આદર્શ ગ્રામ યોજના
- સક્રિય પંચાયત
- કૌશલ્ય વિકાસ
- સ્માર્ટ સિટીઝ
- સ્પોર્ટી ઇન્ડિયા
- સ્વચ્છ ભારત (ક્લિન ઇન્ડિયા)
- આદિજાતિ વિકાસ
- વોટરશેડ મેનેજમેન્ટ
- યુથ ફોર નેશન-બિલ્ડિંગ
સંસ્કૃતિ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ અને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. મંત્રાલયમાં બે સંલગ્ન કચેરીઓ, છ પેટા કચેરીઓ અને 35 સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા કામ કરે છે.
દેશના વિવિધ પ્રદેશોની લોક અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવા માટે સાત ઝોનલ સાંસ્કૃતિક કેન્દ્રો છે. હસ્તપ્રતો માટે રાષ્ટ્રીય નિયોગ, સ્મારકો અને પ્રાચીન વસ્તુઓ માટે રાષ્ટ્રીય નિયોગ, પુસ્તકાલયો પર રાષ્ટ્રીય નિયોગ, અને ગાંધીના વારસા સ્થળ નિયોગ નામનાં ચાર રાષ્ટ્રીય નિયોગ પણ છે.
આ મંત્રાલય મૂર્ત અને અમૂર્ત વારસા અને સંસ્કૃતિ બંનેના સંરક્ષણ, વિકાસ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે અને કેટલાક જ્ઞાન સંસાધન કેન્દ્રોનું સંચાલન પણ કરે છે. આ ઉપરાંત, મંત્રાલયને ગાંધીવાદી વારસાનું જતન કરવાની અને મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ અને શતાબ્દીઓની ઉજવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મૂર્ત વારસાના સંબંધમાં મંત્રાલય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના માધ્યમથી રાષ્ટ્રીય મહત્વ ધરાવતા તમામ કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોની દેખરેખ રાખે છે. તેવી જ રીતે, મંત્રાલય દેશમાં સંગ્રહાલય ચળવળને પણ પ્રોત્સાહન આપે છે અને દેશના મોટાભાગના મહત્વપૂર્ણ સંગ્રહાલયો તેના વહીવટી નિયંત્રણ હેઠળ છે. મંત્રાલય ગ્રાન્ટ-ઇન-એઇડ્સ/સહાયક અનુદાન દ્વારા પ્રાદેશિક સંગ્રહાલયોને પણ પ્રોત્સાહન આપે છે. અમૂર્ત વારસો અંગે, મંત્રાલય દ્રશ્ય અને સાહિત્યિક કલા પ્રદર્શનમાં સંકળાયેલા વ્યક્તિઓ, વ્યક્તિઓના જૂથો અને સાંસ્કૃતિક સંગઠનોને નાણાકીય સહાય આપે છે. તેવી જ રીતે મંત્રાલય તેની સાહિત્ય અકાદમી અને સંગીત નાટક અકાદમી જેવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા પુરસ્કારો દ્વારા કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે કાર્યરત છે. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા આપણી પરંપરાઓ અને સાંસ્કૃતિક વિવિધતાના સંદર્ભમાં સમકાલીન પ્રાસંગિકતા ધરાવતા વાઇબ્રન્ટ થિયેટર મુવમેન્ટને પ્રોત્સાહન સામેલ છે.
મંત્રાલય દેશના તમામ મુખ્ય પુસ્તકાલયોના સંરક્ષક પણ છે. તે પુસ્તકાલય વિકાસ માટે ગ્રાન્ટ-ઇન-એઇડ આપતા રહે છે અને પુસ્તકાલય વિકાસ સંબંધિત તમામ નીતિ વિષયક બાબતો માટે પણ જવાબદાર છે. નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા દ્વારા મંત્રાલય દેશના તમામ આર્કાઇવલ રેકોર્ડની જાળવણી માટે જવાબદાર છે. આ મંત્રાલયની જવાબદારીમાં સારનાથ, વારાણસી અને લેહમાં સ્થિત વિવિધ સંસ્થાઓ દ્વારા બૌદ્ધ અને તિબેટીયન સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનમાં પણ સામેલ છે.
કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા તમામ લોકો માટે મંત્રાલય પાસે ખૂબ જ સુનિયોજિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ છે. આ સંદર્ભમાં સ્કૂલ ઓફ આર્કિયોલોજી, સ્કૂલ ઓફ આર્કાઈવ્સ, નેશનલ મ્યુઝિયમ ઇન્સ્ટિટ્યૂટ, એશિયાટિક સોસાયટી, મૌલાના અબુલ કલામ આઝાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન સ્ટડીઝ જેવી સંસ્થાઓનો ઉલ્લેખ છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને કલાક્ષેત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત વિવિધ અભ્યાસક્રમો પણ મંત્રાલયના ક્ષમતા નિર્માણ કાર્યક્રમોના કેટલાક ઉદાહરણો છે.
આ મંત્રાલય વિદેશમાં ભારતના મહોત્સવોનું આયોજન કરીને તેની આંતરરાષ્ટ્રીય હાજરીને ચિહ્નિત કરે છે અને આ ક્ષેત્રમાં UNESCO ના વિવિધ સંમેલનોના અમલીકરણ માટે પણ જવાબદાર છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો:
https://indiaculture.gov.in/
https://www.facebook.com/indiaculture.goi
https://twitter.com/MinOfCultureGoI
https://www.youtube.com/user/sanskritigoi
સંસ્કૃતિ એપ