હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

માયગવ સંવાદ

માયગવ સંવાદ

પોડકાસ્ટની કૅટેગરી :

લેખકોનું જીવન પડકારજનક હોય છે, અને કેટલીક વાર આપણે રોજબરોજના જીવનમાં એટલા બધા ફસાઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે લેખનની બાબતમાં ઉત્કટતા અને પ્રેરણા એ બે મહત્ત્વનાં પરિબળો છે. માયગવ સંવાદની આ વિશિષ્ટ આવૃત્તિમાં, આપણે ચેતન ભગત સાથે વાર્તાલાપ કરીએ છીએ, જેથી એક લેખકની યાત્રામાં સર્જનાત્મકતાની પ્રક્રિયા અને માર્ગદર્શકનું મહત્વ સમજી શકાય.