હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

પદ્મશ્રી પુરસ્કાર 2020-2021

બેનર
हमारे पद्म

#PeoplesPadma ઝુંબેશ એ નવ ભારતના નિર્માણ માટે જન-ભાગીદારીમાં દાખલારૂપ પરિવર્તનનું પ્રતીક છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પદ્મ પુરસ્કારો નોમિનીઓએ કરેલી કામગીરીને તેમની ઓળખને બદલે વધુ મહત્ત્વ આપે છે. હકીકતમાં, નોમિનેશન પ્રક્રિયા માટે ખોલવામાં આવી હતી

મોટા પ્રમાણમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી, જેનાથી તે એક લોક આંદોલન બની ગઈ હતી.

પાયાના સ્તરે આપણા વાસ્તવિક વીરોની ઓળખ કરીને વર્ષ 2020-2021ના પુરસ્કારો એવા લોકોના અથાગ પ્રયાસોને બિરદાવે છે, જેઓ તેમના સમુદાયો અને સમાજને

વ્યાપકપણે સેવાઓ આપી રહ્યા છે.

માયગવ નાગરિકો માટે આ ઐતિહાસિક ઝુંબેશમાં સામેલ થવાની અને તેનો ભાગ બનવાની અભૂતપૂર્વ તક રજૂ કરે છે.

તમારા પદ્મશ્રી વીરો વિશે જાણવા માટે આગળ વધો અને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લો અને પદ્મશ્રી પુરસ્કારો 2020-2021નો ભાગ બનો.

પ્રવુત્તિઓ
પદ્માશ્રીની પ્રવૃત્તિઓ
પદ્મશ્રી પુરસ્કાર ક્વિઝ 2020
પદ્માશ્રીની પ્રવૃત્તિઓ
વોલ ઓફ વિશ 2020
વિડિઓઝ
પદ્માશ્રીની પ્રવૃત્તિઓ
પદ્મશ્રી પુરસ્કાર ક્વિઝ 2021
પદ્માશ્રીની પ્રવૃત્તિઓ
વોલ ઓફ વિશ 2021
વિડિઓઝ
પુરસ્કાર મેળવનાર