કોવિડ-19 મહામારીના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે, જેના કારણે ચિંતા અને શોકમાં વધારો થયો છે. માયગવ સંવાદની આ આવૃત્તિમાં આપણે મેઘા માવંડિયા સાથે કોવિડ-1ના કસોટીના સમયમાં લાગણીશીલ, જ્ઞાનાત્મક, શારીરિક અને વર્તણૂકલક્ષી અભિવ્યક્તિઓને સમજવા માટે ઊંડાણપૂર્વક વિચાર કરીએ છીએ.