હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

18 જૂન 2023 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત માટે વિચારોને આમંત્રણ

18 જૂન 2023 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત માટે વિચારોને આમંત્રણ
પ્રારંભ તારીખ :
Jun 05, 2023
છેલ્લી તારીખ:
Jun 16, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
સબમિશન બંધ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારા માટે મહત્વના વિષયો અને સમસ્યાઓ પર તેમના વિચારો શેર કરવા માટે આતુર છે. પ્રધાનમંત્રીએ તમને એવા વિષયો પર તમારા વિચારો શેર કરવા માટે આમંત્રિત કર્યા છે, જેના પર..

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારા માટે મહત્વના વિષયો અને સમસ્યાઓ પર તેમના વિચારો શેર કરવા માટે આતુર છે. પ્રધાનમંત્રીએ 'મન કી બાત'ના 102 મા એપિસોડમાં સંબોધન યોગ્ય વિષયો પર તમારા વિચારો શેર કરવા આમંત્રણ આપે છે.

આગામી 'મન કી બાત' પ્રકરણમાં તમારા ઈચ્છીત વિષયો કે સમસ્યાઓ અંગે વડા પ્રધાન ચર્ચા કરે, તે વિષયો પર અમને તમારા સૂચનો મોકલો. આ ઓપન ફોરમમાં તમારા મંતવ્યો શેર કરો અથવા વૈકલ્પિક રીતે તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 ડાયલ પણ કરી શકો છો અને હિન્દી અથવા અંગ્રેજીમાં વડા પ્રધાન માટે તમારો સંદેશ રેકોર્ડ કરી શકો છો. કેટલાક રેકોર્ડ કરેલા સંદેશા પ્રસારણનો ભાગ બની શકે છે.

તમે 1922 પર મિસ્ડ કોલ પણ કરી શકો છો અને SMSમાં પ્રાપ્ત લિંકને અનુસરીને તમે સીધા વડા પ્રધાનને તમારા સૂચનો આપી શકો છો.

અને 18 જૂન 2023ના રોજ સવારે 11:00 વાગ્યે મન કી બાત સાથે જોડાયેલા રહો.