હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

હર ઘર તિરંગા

બેનર

હર ઘર તિરંગા અભિયાન વિશે

હર ઘર તિરંગા"દરેક ભારતીયને તિરંગાને તેમનાં ઘરોમાં લાવવા અને આપણાં દેશની આઝાદીની ઉજવણીમાં તેને ગર્વથી ફરકાવવા આમંત્રણ આપે છે. ભારતીય રાષ્ટ્રધ્વજ એ માત્ર એક પ્રતીક જ નથી, પરંતુ આપણા સામૂહિક ગૌરવ અને એકતાનું ગહન પ્રતિનિધિત્વ છે.

ઐતિહાસિક રીતે, ધ્વજ સાથેનો આપણો સંબંધ ઘણીવાર ઔપચારિક અને દૂરનો રહ્યો છે, પરંતુ આ ઝુંબેશ તેને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અને હ્રદયસ્પર્શી જોડાણમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે.

હર ઘર તિરંગા"આ પહેલ દરેક નાગરિકની અંદર દેશભક્તિની ઊંડી ભાવનાને પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કરે છે અને આપણા રાષ્ટ્રધ્વજના મહત્ત્વની વધુ સમજણને પ્રોત્સાહન આપે છે.

આ ભાવનામાં, સંસ્કૃતિ મંત્રાલય ના સહયોગથી માયગવ ભારતના આદરણીય રાષ્ટ્રધ્વજ, આપણા પ્રિય તિરંગા વિશે જાગૃતિ ફેલાવવાની પહેલ કરી રહ્યું છે.

સામેલ થાઓ

પ્રવુત્તિઓ
વાર્તાઓ અને અનુભવો દ્વારા તમારી દેશભક્તિને વ્યક્ત કરો
પ્રવુત્તિઓ
હર ઘર તિરંગા
ક્વિઝ 2024
પ્રવુત્તિઓ
માય તિરંગા જર્ની
રીલ સ્પર્ધા
પ્રવુત્તિઓ
તિરંગા સાથે સેલ્ફી
બેનર